June 4, 2025 9:29 pm

રાજકોટનું અટલ સરોવર આવતીકાલથી મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાશે: ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ બંધ કરી દેવામાં આવ્યું હતુંઃ જો કે અટલ સરોવરમાં આવેલી એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ્સ હાલ બંધ રહેશે

સાબરકાંઠાનાં પ્રાંતિજમાં ૨ કલાકમાં જ ધોધમાર ૫ ઇંચ વરસાદ ખાબક્યો : નનાનપુર આરસોડાનું ગરનાળું પાણીમાં ગરકાવ : પાણીનાં પ્રવાહમાં મુખ્ય મુખ્ય રસ્તો ધોવાતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની મળી બેઠક : સૌરાષ્ટ્ર યનિવર્સિટીમાં ડૉ. ધિરેન પંડયા અને કલાધર આર્યને પાછા લેવાયા

રેત કલાકાર સુદર્શન પટનાયકે ઓલિમ્પિક્સ ૨૦૨૪માં ૧૦ મીટર એર પિસ્તોલ મિશ્ર ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભારતીય શૂટર્સ મનુ ભાકર અને સરબજોત સિંહને તેમના આટવર્કથી અભિનંદન પાઠવ્યા

કેરળના વાયનાડમાં મૂશળધાર વરસાદ પછી ગઈકાલે સવારે થયેલ ભૂસ્ખલનનો મામલો : નૂલપુઝા, મુંડક્કાઈ, અટ્ટામલ અને ચૂરલમાલા ગામોમાં સેંકડો મકાનો દટાઈ ગયા હતા : ઘટનામાં મૃત્યુઆંક ૧૫૧ પહોંચ્યો : ૧૫૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત