રાજકોટનું અટલ સરોવર આવતીકાલથી મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાશે: ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ બંધ કરી દેવામાં આવ્યું હતુંઃ જો કે અટલ સરોવરમાં આવેલી એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ્સ હાલ બંધ રહેશે July 31, 2024 by Cb 24 News