કેરળના વાયનાડમાં મૂશળધાર વરસાદ પછી ગઈકાલે સવારે થયેલ ભૂસ્ખલનનો મામલો : નૂલપુઝા, મુંડક્કાઈ, અટ્ટામલ અને ચૂરલમાલા ગામોમાં સેંકડો મકાનો દટાઈ ગયા હતા : ઘટનામાં મૃત્યુઆંક ૧૫૧ પહોંચ્યો : ૧૫૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત July 31, 2024 by Cb 24 News