February 19, 2026 2:08 am

ભારે વરસાદને પગલે કલ્યાણપુર તાલુકામાં પાણીમાં ફસાયેલાં નાગરિકોને સફળતાપૂર્વક બચાવી લેવાયા : કેશવપરા અને ટંકારિયા ગામે ૪-૪ વ્યક્તિને તથા પાનેલી ગામે 3 વ્યક્તિઓને હેલિકોપ્ટર દ્રારા ઓપરેશન હાથ ધરીને બચાવી લેવાયા

કાવડયાત્રા રૂટ પરની દુકાનોમાં નામ લખવાના યુપી-ઉત્તરાખંડ સરકારના નિર્ણય પર સુપ્રીમની અંતરિક રોક, આગામી સુનાવણી ૨૬મી જુલાઈએ

રાજકોટ : ગોંડલના રાણસીકી ગામના બે બાળકોના મોત, ચાંદીપુરા વાયરસના કારણે મૃત્યુ નીપજ્યાની ગામના સરપંચ ઘનશ્યામ કાછડીયાએ આશંકા વ્યક્ત કરી