August 22, 2026 1:25 am

રાજકોટની ઝનાના હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદિપુરાથી સંક્રમિત પડધરીની ૭ વર્ષની બાળકી અને ગોંડલના અનીડાના ૭૩ માસના બાળક બંનેના મોત નિપજ્યા હોવાના અહેવાલ

યુપીના રામપુર જિલ્લામાં બે બસ વચ્ચે અકસ્માત : ત્રણ મુસાફરોના મોત : ૫૦થી વધુ લોકો ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયા

આજરોજ ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે સારથી ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આશરે 170 થી પણ વધુ દરિદ્ર નારાયણને દૂધપાક પૂરી સબ્જી ભોજન પ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું. સંસ્થા નિયમિત નિશુલ્ક ભોજન પ્રસાદ સેવા200થી પણ વધારે વ્યક્તિઓ માટે કરે છે.