April 17, 2026 6:58 am

Category: રાજ્ય શહેર

અમદાવાદમાં પડેલ ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયેલ, તે ધ્યાનમાં રાખીને સારથી ફાઉન્ડેશન સંસ્થા તરફથી જે તે સ્થળે ભોજન સેવા રથ મોકલીને સરળતાથી ભોજન લાભાર્થીને મળી રહે તે હેતુથી ભોજન પ્રસાદને વિતરણ કરવામાં આવ્યું. આશરે ૨૭૦ થી પણ વધારે અસરગ્રસ્તોએ ભોજન નો લાભ લીધો સારથી ફાઉન્ડેશન સંસ્થા નિયમિત ભોજન વિતરણ કરે છે

Read More »

ગુજરાતના જાણીતા લોકગાયક વિજય સુવાળાની ધરપકડ કરાઈ હોવાના અહેવાલ, મારામારીના કેસમાં ઓઢવ પોલીસે કાર્યવાહી કરી હોવાની માહિતી, પોલીસે વિજય સુવાળા સહિત 4 લોકોની ધરપકડ કરી હોવાની સૂત્રો પાસેથી માહિતી

Read More »

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल