August 22, 2026 5:22 am

દારૂડિયા શિક્ષક સામે એક્શન, તાત્કાલિક કરાયા સસ્પેન્ડ

અંબાજી નજીક ચિખલા પ્રા. શાળામાં શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો હતો. શાળામાં દારૂ પીને આવેલા શિક્ષકનો ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ રજૂ કર્યો હતો. ન્યૂઝ 18 ગુજરાતીના આ અહેવાલની અસર થઇ છે. ચીખલા સરકારી શાળાના આ નશાખોર શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ચિખલ… વધુ વાંચો Source link

અંબાજીના ગબ્બર વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ભય

યાત્રાધામ અંબાજીમાં દીપડો દેખાતાં ખળભળાટ મચી ગયો છે. ગબ્બર પર્વત વિસ્તારમાં દીપડાએ દેખા દીધાની ચર્ચા વાયુ વેગે પ્રસરી હતી. ગબ્બર વિસ્તારમાં પથ્થરની એક શિલા પર દીપડો આરામ ફરમાવતો જોવા મળી રહ્યો છે. આસપાસમાં 51 શક્તિપીઠ મંદિરો પણ જોવા મળી રહ્યા છે. તસવીરો અને વીડિયોમાં દીપડો દેખાયા બાદ વન વિભાગને જાણ … વધુ વાંચો Source link

દીપડો હજુ પકડ બહાર, લોકોમાં ભય, તંત્ર કામે લાગ્યું

યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર્વત પર દીપડો દેખાયા બાદ અફરાતફરી મચી ગઈ છે. આસપાસમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. કારણ કે અહીં એક વૃદ્ધાએ દાવો કર્યો છે કે તેમના વાડામાંથી દીપડો બે શ્વાન ઉપાડી ગયો છે. આ વાત પ્રસરતા જ લોકો પોતાના બકરાં લઈને સલામત સ્થળે ખસી ગયા છે. શ્રદ્ધાળુઓની સલામતી માટે ટ્રસ્ટ દ્વારા 51 શક્તિપીઠ … Read more

બોલ માડી અંબે! 51 શક્તિપીઠ પરિક્રમા ફરી શરૂ

શક્તિપીઠ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાં ફરી શરુ કરવામાં આવી છે. અંબાજી ખાતે કેટલાક દિવસોથી દિપડો ફરતો હોવાની માહિતી મળી હતી અને તેને ધ્યાનમાં રાખીને પરિક્રમાં બંધ કરવામાં આવી હતી. સાથે જ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરા પણ ગોઠવવામાં આવ્યા હતા. પરંતુ તેમાં દિપડો પકડાયો નહતો. જો કે વન વિભા… વધુ વાંચો Source … Read more

અંબાજીમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ટ્રસ્ટે અદ્ભૂત કામ

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે યાત્રિકો માટે ખાસ સુવિધાઓ કરવામાં આવી રહી છે. યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પુનમના મેળામાં પદયાત્રાએ આવતા લાખ્ખો શ્રધ્ધાળુંઓની ચિંતા અંબાજી મંદિર ટ્રસ્ટે કરી છે. આ ભવ્ય મેળામાં અંદાજે 40 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે. ત્યારે આ વખતે પણ અંબાજી આવતા તમામ … Read more

વાંચનની ભૂખ સંતોષવા અહીં પહોંચી જાવ, બજાર કરતા આટલી સસ્તી ચોપડીઓ

03 આ 80 વર્ષ જૂનું ચોપડીઓનું માર્કેટ છે, જે અમદાવાદમાં ખૂબ જ પ્રખ્યાત છે. અહીં અનેક સ્થળોએથી લોકો ચોપડીઓ લેવા માટે આવે છે. તેમજ નવી ચોપડીઓની પણ ખરીદી કરે છે. તેમજ લોકો જૂની ચોપડીઓ અહીં આપી જાય છે. Source link

ભાદરવી પૂનમના મેળા પહેલા અંબાજીમાં વેપારીઓ પર તવાઈ

યાત્રાધામ અંબાજી ખાતે આગામી 23 સપ્ટેમ્બરથી ભાદરવી પુનમનો મહા મેળો શરૂ થનાર છે. જેમાં 35 લા઼ખ કરતા વધુ પદયાત્રીકો અંબાજી આવી શકે છે, તેને લઈ વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. પદયાત્રીઓને કોઈ અગવડતા ન પડે તે માટે તંત્રએ ઑપરેશન શરૂ કર્યું છે. સુચારુ રૂપથી સુવિધા મળી રહે તેને લઈને અંબાજીના મુખ્ય બજારોમાં યાત્રિકોની … Read more

બાબા બાગેશ્વર કેમ ફરી કેમ આવી રહ્યા છે ગુજરાત?

બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. યાત્રાધામ અંબાજીમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું આયોજન કરાયું છે. 15થી 17 ઓક્ટોબર દરમિયાન કથા અને દરબાર યોજાશે. જેને લઈ આજે પત્રકાર પરિષદ યોજીને સમગ્ર માહિતી અપાઈ હતી. અગાઉ જ્યારે તેઓ અંબાજી આવ્યા ત્યારે કરેલો સંકલ્પ પૂર્ણ ક… વધુ વાંચો Source link

અંબાજીના મેળે જતા પદયાત્રી માટે 5 સ્ટાર સુવિધા સાથે શરુ થયા કેમ્પ

ભાદરવી પૂનમના મેળાને લઈને બનાસકાંઠામાં ધમધમતા થયા કેમ્પ… પદયાત્રીઓ માટે બનાવાયા ફાઈવ સ્ટાર હોટલને ટક્કર મારે તેવા કેમ્પ. આજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે અને હાલથી બનાસકાંઠાના અંબાજીમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. 23થી 29 સપ્ટેમ્બર સુધી અહીં મેળાનુ આયોજન કરાયું છે. જેને લઈન… વધુ વાંચો Source link

આજથી બોલ માડી અંબેનો ગૂંજશે નાદ, ભક્તોમાં અનેરો ઉત્સાહ

આજથી અંબાજીમાં ભજન-ભોજન અને ભક્તિનો સર્જાશે ત્રિવેણી સંગમ. જય અંબેના નાદથી ગુંજી ઉઠશે અંબાજી. અંબાજીમાં ગુંજશે બોલ માંડી જય જય અંબેના નાદ… જય માતાજીના ગગનભેદી નારા ગુંજતા રહેશે અને રોડ ભક્તોથી ઉભરાશે. અંબાજી બની જશે ભક્તિમય..જેની આત્તુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ઘડી આવી ગઈ છે. અંબાજીમાં આવતીકાલથી ભ… વધુ વાંચો Source link