August 22, 2026 6:09 am

આખરે ભક્તોને થઇ જીત! અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ થશે

ગાંધીનગર: અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ હવે ફરીથી શરૂ થશે. આ સમાચાર બાદ ભક્તોમાં ખુશીની લહેર ફરી વળી છે. અંબાજીમાં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિકીનો પ્રસાદ શરૂ કરવામાં આવતા ભક્તોમાં રોષ છવાયો હતો. ત્યારે અંબાજી પ્રસાદ વિવાદ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અંબાજીમાં મોહનથાળના પ્રસાદ વિવાદ અંગે ગાંધીનગરમાં એક મહત્ત્વની બેઠક કરવામાં … Read more

અંબાજીમાં આજથી મોહનથાળના પ્રસાદનું વિતરણ

અંબાજીમાં આજથી મોહનથાળના પ્રસાદનું વિતરણ Source link

Gujarat Rain-Hail: અંબાજી અને કચ્છમાં વરસાદ સાથે ટપોટપ કરા પડવાની ઘટના બની, લોકોમાં સર્જાયું કુતૂહલ

01 અમદાવાદ, અંબાજીઃ કચ્છ જિલ્લામાં કરા પડ્યા બાદ અંબાજીમાં પણ કરા પડવાની ઘટના બની છે. સવારે વરસાદી માહોલ અને પછી અહીં વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદની સાથે કરા પડતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. એક તરફ સિસ્ટમ નબળી પડતા કમોસમી વરસાદ ઘટવાની આગાહી હતી પરંતુ આગામી પાંચ દિવસની હવામાન વિભાગે આગાહી કરી છે તેમાં વધુ … Read more

Junagadh: કેશોદનાં આ ગામમાં ચૈત્ર નવરાત્રીનાં બોલે છે ગરબાની રમઝટ, આટલું જૂનુ છે મંદિર

Ashish Parmar, Junagadh: સામાન્ય આસો નવરાત્રીમાં ગરબા રમવાની પરંપાર પ્રચલીત છે. પરંતુ જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાનાં નુનારડા ગામમાં ચૈત્ર નવરાત્રીનાં ગરબા રમવામાં આવે છે. ગામમાં છેલ્લા 29 વર્ષથી ચૈત્રી નવરાત્રીનાં ગરબા રમીને માતાજીની આરાધના કરવામાં આવે છે. છેલ્લા 29 વર્ષથી થાય છે અહીં નવરાત્રિની ઉજવણીકેશોદના લુનારડા ગામે ચારણ આઈ તરીકે ઓળખાતા ચોરાયું માતાજીનું પ્રાચીન મંદિર … Read more

અમિત શાહે કિંગ ઓફ સાળંગપુરના દર્શન કરીને ગુજરાતના સૌથી મોટા કષ્ટભંજનદેવ ભોજનાલયનું લોકાર્પણ કર્યું

સંબંધિત સમાચાર સાળંગપુરઃ કેન્દ્રીય ગૃહમંત્રી આજે હનુમાન જયંતી પર સાળંગપુરમાં દર્શન કરવા માટે પહોંચ્યા છે. દેશભરમાં ધામધૂમથી હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. શાહની સાથે તેમનો પરિવાર પણ દાદાના દર્શન કરવા માટે પહોંચ્યો છે. સાળંગપુરમાં અમિત શાહના આગમનની અગાઉથી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજના આ ખાસ પ્રસંગે સાળંગપુરમાં બનેલા ગુજરાતના સૌથી મોટા … Read more

અંબાજી મંદિર પરિસરમાં બન્યો કાચનો બ્રિજ, જાણો ચાલવા માટે કેટલો ચાર્જ ચૂકવવો પડશે

02 આ કાચના પુલ પર ચાલવા માટે યાત્રિકોએ માત્ર 10 રૂપિયાનો ટોકન ચાર્જ ચૂકવવો પડે છે. તેટલું જ નહીં, આ કાચના બ્રિજની આસપાસ એકાવન શક્તિપીઠના માતાજીની પ્રતિમાઓ પણ કંડારવામાં આવી છે. જેને લઈ યાત્રિકો ગ્લાસ વોક સાથે દર્શનનો લાભ પણ લઇ રહ્યા છે. જો કે, યાત્રિકો પ્રથમ તબક્કે કાચના બ્રિજ પર ચાલતા ખચવચાટની સાથે ડર … Read more

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખની અંબાજીમાં જન્મદિવસની ઉજવણી, 101 કિલો મોહનથાળ વહેંચ્યો

મહેન્દ્ર અગ્રવાલ, અંબાજીઃ ગુજરાતના કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને આંકલાવના કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પોતાના જન્મદિવસની ઉજવણી શક્તિપીઠ અંબાજી ધામમાં કરી હતી. તેટલું જ નહીં સાથે પાંચ જેટલી વિવિધ 52 ગજની ધજાઓ સાથે અંબાજી મંદિરના શિખરે ધ્વજારોહણ કર્યું હતું. અંબાજીની ભગવતી વાટિકામાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિહ સોલંકી, … Read more

વાવાઝોડાની અંબાજી સુધી અસર, રાજ્યમાં રોપ-વે સેવા કરાઈ બંધ

LAST Updated: June 13, 2023, 18:44 IST ‘બિપોરજોય’ વાવાઝોડાને લઈ રેલવે સેવા બાદ હવે યાત્રાધામોની રોપ-વે સેવા પણ પ્રભાવિત થઈ છે. તંત્ર દ્વારા પાવાગઢ, ગિરનાર અને અંબાજીના ગબ્બર પર્વત પરની રોપ-વે સેવા ચાર દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પવનની ઝડપ વધીને 35થી 45 કિમી પ્રતિકલાક હોય ત્યાં સુધી રોપ-વે સેવા કાર્યરત રહે છે, … Read more

અંબાજી-આબુરોડ પર સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી, એક તરફનો રસ્તો બંધ

LAST Updated: June 18, 2023, 00:49 IST બિપોરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થઈ રાજસ્થાન તરફ પહોંચી ગયું છે, તેમ છતા તેની અસર ઉત્તર ગુજરાતમાં વર્તાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ અને પવન ફુંકાતા વ્યાપક નુકસાન થયું છે. અંબાજી-આબુરોડ પર ભારે પવન ફુંકાતા સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા છે. મુખ્ય રસ્તા પર વૃક્ષો ધરાશાયી થતા … Read more

Ahmedabad: આ કપલ બનાવે પ્રેમ ભર્યા વીડિયો, આજે થઇ ગયા છે આટલા બધા ફોલોવર્સ

અમદાવાદ: ભૂતકાળમાં, ઘણા લોકો ટીવી જોઈને અને તેમના પ્રિયજનો સાથે હેંગઆઉટ કરીને આરામ કરવાનું પસંદ કરતા હતા. પરંતુ આજકાલ ઘણા લોકોને ઇન્સ્ટાગ્રામ પર રિયલ અને ફની વીડિયો જોવાની મજા આવે છે. કેટલાક લોકો ઈન્સ્ટાગ્રામ પર પોતાના વીડિયો પણ બનાવે છે. તમે અમદાવાદના એક પ્રખ્યાત કપલ વિશે સાંભળ્યું હશે જે ખરેખર ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ પસંદ … Read more