અંબાજીમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ગરબામાં વિધર્મીઓના પ્રવેશ મુદ્દે નિવેદન આપ્યું છે. તમને જણાવી દઈએ કે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ગુજરાતની મુલકાતે છે અને દરબારનું પણ આયોજન કરેલું છે. તો જુઓ અહીંના વીડિયોમાં કે તેઓએ શું કહ્યું.





