જન્માષ્ટમી પર્વ નિમિત્તે સારથી ફાઉન્ડેશન દ્વારા ગોતા આંગણવાડી માં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી તેમાં નાના ભૂલકાઓએ રાધાકૃષ્ણ બની અને ગરબા ભજન ના કાર્યક્રમોમાં ભાગ લીધો આજુબાજુના રહીશોએ પણ આ ઉત્સવમાં હાજરી આપીને ધન્યતા અનુભવી સારથી ફાઉન્ડેશન દ્વારા દરેક જન્માષ્ટમીના રોજ અલગ અલગ આંગણવાડીમાં ઉત્સવ ઉજવવામાં આવે છે August 23, 2024 by Cb 24 News