August 22, 2026 2:17 am

બાસમતી ચોખા પરથી ન્યુનતમ નિકાસ ડયુટી દૂર કરવાનો લેવાયો નિર્ણય : ડુંગળીની નિકાસ ડયુટી પણ ૪૦%થી મ ઘટાડીને ૨૦% કરવામાં આવી

ફ્રીમાં આધાર અપડેટ કરવાની સમયમર્યાદા ત્રણ મહિના લંબાવાઈ હવે ૧૪ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ફ્રીમાં કરી શકશો આધાર અપડેટ

ભરૂચ નજીક નર્મદા નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા સૂચના અપાઈ : સરદાર સરોવર ડેમમાંથી હાલ ૩.૨૫ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે

અમદાવાદઃ ગોતામાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગી, આગ લાગવાના કારણે એક વ્યકિતનું મૃત્યુ Seventh avenue new gota