આ ભાઈના સેવાકાર્યને પોલીસે બિરદાવ્યું, વૃદ્ધોએ અને દિવ્યાંગોએ આપ્યા આશીર્વાદ, જાણો એવું તો શું કર્યું?
Banaskantha: શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળો શરૂ થઈ ગયો છે. જગતજનની મા અંબેના ભક્તોનો અવિરત પ્રવાહ દર્શનાર્થે ઊમટી રહ્યો છે. આ મેળાના વ્યવસ્થાપન માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક સુવિધાઓ કરવામાં આવી છે. મેળામાં સઘન સુરક્ષા માટે પોલીસ વિભાગનો 6500 જેટલો સ્ટાફ તૈનાત છે … Read more