April 17, 2026 8:31 am

કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં ભેદી રોગચાળાએ વધારી ચિંતા : વધુ બે લોકોના મોત થતા મૃત્યુઆંક ૧૬ પર પહોંચ્યો : અબડાસાના ભારાવાંઢમાં એક મહિલા અને એક કિશોરનું મૃત્યુ