February 18, 2026 11:54 pm

કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં ભેદી રોગચાળાએ વધારી ચિંતા : વધુ બે લોકોના મોત થતા મૃત્યુઆંક ૧૬ પર પહોંચ્યો : અબડાસાના ભારાવાંઢમાં એક મહિલા અને એક કિશોરનું મૃત્યુ