February 18, 2026 7:29 pm

જન્માષ્ટમી પર્વ નિમિત્તે સારથી ફાઉન્ડેશન દ્વારા ગોતા આંગણવાડી માં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી તેમાં નાના ભૂલકાઓએ રાધાકૃષ્ણ બની અને ગરબા ભજન ના કાર્યક્રમોમાં ભાગ લીધો આજુબાજુના રહીશોએ પણ આ ઉત્સવમાં હાજરી આપીને ધન્યતા અનુભવી સારથી ફાઉન્ડેશન દ્વારા દરેક જન્માષ્ટમીના રોજ અલગ અલગ આંગણવાડીમાં ઉત્સવ ઉજવવામાં આવે છે

બાંગ્લાદેશ : પર્વ વડાપ્રધાન શેખ હસીના અને તેના સહયોગીઓ સામે વધ પાંચ હત્યાના કેસ નોંધાયા, કેસની સંખ્યા વધીને ૪૯ થઈ