February 19, 2026 1:04 am

આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરના કાજીવાડ અને ખાટકીવાડના આસપાસના 5 કિમીના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયો : ઝાડા-ઉલ્ટીના ઘણા કેસ નોંધાયા, 2 કેસ કોલેરા પોઝિટીવ આવતા જિલ્લા કલેક્ટરે કર્યો નિર્ણય

જમ્મુ અને કાશ્મીર : અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શ્રીનગરના પંથા ચોક બેઝ કેમ્પથી બાલતાલ અને પહેલગામ રૂટ માટે રવાના થયો