February 18, 2026 7:28 pm

લોકભાગીદારીથી બિન ઉપયોગી ખાનગી ટ્યુબવેલ રીચાર્જ કરાશે : રૂ.૧૫૦ કરોડની ‘ભૂગર્ભ જળ રીચાર્જ’ યોજનાને મંજૂરી

બાન લેબના સેવાભાવી ઉદ્યોગપતિ અને સીદસર ઉમાંધામના ચેરમેન તથા શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારકાના ટ્રસ્ટી મૌલેશભાઇ ઉકાણીના માતુશ્રીનું અવસાન થતા મુખ્યમંત્રી ભપેન્દ્રભાઈ પટેલે મૌલેશભાઇ તેમજ પરિવારને ફોન કરી દિલાસો વ્યક્ત કર્યો

મોરબીમાં હત્યાની કોશિષ અને સગીર હત્યા કેસમાં હિતભા ઝાલાના જામીન મંજુર કરતી હાઇકોર્ટ : કુખ્યાત મુસ્તાક મીરની હત્યા કેસમાં નિર્દોષ છૂટેલા હિતુભા આ બંને કેસમાં જેલમાં બંધ હતા.

પંજાબના ફિરોઝપુરથી જમ્મુ તવી જઈ રહેલી એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ હોવાની માહિતી મળતા ખળભળાટ : ફિરોઝપુરથી સવારે ઉપડેલી અમદાવાદ-જમ્મુ તવી ટ્રેનને કાસુબેગુ સ્ટેશન પર બે કલાક રોકી દેવાઈ

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન : સેનાએ મોરચો સંભાળ્યો, સરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આર્મી ચીફ સાથે કરી વાતચીત : અત્યાર સુધીમાં ૨૪ લોકોના મૃત્યુ: હજુ મૃત્યુઆંક વધવાની શક્યતા

ચૂંટણીમાં નિકોલસ માદુરોની જીત સાથે જ વેનેઝુએલા સળગ્યું, ગુસ્સે ભરાયેલી ભીડનો રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરવાની તૈયારી