February 19, 2026 5:41 am

૫૨ દિવસ સુધી ચાલનાર અમરનાથ યાત્રા આજે સવારે કાશ્મીર ખીણના પહેલગામ અને બાલતાલ રૂટથી કડક સુરક્ષા વચ્ચે શરૂ થઈ ઃ આ યાત્રા ૧૯મી ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમાના દિવસે થશે પૂર્ણ

ગ્રેટર નોઈડામાં મોટી કરુણાંતિકા : નિર્માણાધીન મકાનની દિવાલ ઘસી પડતા ૮ બાળકો દટાયાં, 3નાં મોતથી પરિવાર શોકમાં ગરકાવ, અન્ય ૫ ગંભીર રીતે ઈજાગ્રસ્ત