વર્તમાન સમયમાં ક્ષત્રિય સમાજ દ્વારા જે આંદોલન ચાલી રહ્યું છે તે મુદ્દે વિહિપ વતી ક્ષેત્ર મંત્રી અશોક રાવલજી ની અપીલ, રાષ્ટ્રીય હિત , સામાજિક હિત વિશેષ હિંદુ હિતનો વિચાર કરી સમર્થ ,સબળ,સમરસ રાષ્ટ્ર માટે એક થઈએ તેવી સંત સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ અપીલ કરે છે.@VHPDigital @ANI#VHP pic.twitter.com/vCbnsjnnQN
— Bajrang Dal Gujarat (@Bajrangdal_Guj) April 11, 2024





