અમદાવાદ ખાતે એસઆરપી ગ્રુપ 2 માં મનજીતા વનજારા સેનાપતિ દ્વારા ડીવાયએસપી વિજયસિંહ પરમાર દ્વારા સેલ્ફી ડિફેન્સ પ્રોગ્રામ કરવામાં આવે તેમાં મેઘરાજસિંહ ઝાલા અને અમલદિપસિંહ દ્વારા સ્વરક્ષણની તાલીમ આપી ગુજરાતના પોલીસ જવાનોને અને એસઆરપી જવાનું ને પોલીસ લાઈનના દીકરા હતી કર્યો ને હજાર હતા
જેમાં સ્વ-રક્ષણ અને સલામતી તાલીમ અંગેજૂથના અધિકારીઓ/કર્મચારીઓ તથા મહિલા પોલીસ કર્મચારીઓ અને પોલીસ પરિવારની મહિલાઓને વધુ અવગત કરવા માટે SPS મંજીતા વણઝારા નાઓ દ્વારા અત્રેના જૂથ ખાતે સ્વ-રક્ષણ અને સલામતી અંગેના તાલીમ વર્કશોપ અંગેનું આયોજન કરવામાં આવેલ હતું.





