માતા કી ચોકી કાર્યકર્મમાં ભાવિ ભક્તો બન્યા ભક્તિમય
અમદાવાદના ચાણક્યપુરી ખાતે માતા કી ચોકી કાર્યકર્મનું ભવ્ય આયોજન પુરૂષોતમ શર્મા પરિવાર દ્વારા કરવામાં આવ્યું જ્યાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ભક્તિના રસમાં જુમ્યા અને ભક્તિમય બન્યા.
અમદાવાદના ચાણક્યપુરી ખાતે માતા કી ચોકી કાર્યકર્મનું ભવ્ય આયોજન પુરૂષોતમ શર્મા પરિવાર દ્વારા કરવામાં આવ્યું જ્યાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ભક્તિના રસમાં જુમ્યા અને ભક્તિમય બન્યા.