February 19, 2026 3:12 am

માતા કી ચોકી કાર્યકર્મમાં ભાવિ ભક્તો બન્યા ભક્તિમય

અમદાવાદના ચાણક્યપુરી ખાતે માતા કી ચોકી કાર્યકર્મનું ભવ્ય આયોજન પુરૂષોતમ શર્મા પરિવાર દ્વારા કરવામાં આવ્યું જ્યાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ભક્તિના રસમાં જુમ્યા અને ભક્તિમય બન્યા.

મહાવીર ટ્રસ્ટ હેઠળ સંચાલિત, K N School of Management and Computer science And School of Humanities and Liberal Studies, KN યુનિવર્સિટીએ ૧૯ અને ૨૦ January એ અદાણી ગ્રુપ ઓફ કોમ્પનિએસ, મુંદ્રા પોર્ટ ની મુલકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.

25મી જાન્યુઆરીના રોજ ચાંદલોડિયા અને ખોડીયાર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 3 બંધ રેહેશે