June 26, 2026 6:15 am

ભગવાન રામના વંશજ એવા રઘુવંશી લોહાણા સમાજ વિષે પોરબંદરના વેપારીને ફોનમાં ગાળો આપનાર શખ્સની અંતે ધરપકડ

લોહાણા સમાજ વિરુદ્ધ અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી કરનાર જામનગરના રાજલક્ષ્મી બેકરીવાળા મનુભાઈ અને હર્ષ ખેતાણીની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વાઢિયાર પંથકે *’વઢીયાર-વંદના’ સ્નેહમિલન સમારોહ:* યોજાવા જઈ રહ્યો છે

વાઢિયાર પરગણાના હારીજમાં રઘુવંશી ભગવાન શ્રી રામના વંશજ એવા લોહાણા સમાજ દ્વારા 7 જાન્યુઆરીએ કાર્યક્રમ યોજાશે, જ્યાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર સમાજના મહાનુભવોનું સન્માન પણ કરવામાં આવસે. વઢિયાર પરગણા લોહાણા મહાજન દ્વારા “વઢિયાર-વંદના” સ્નેહમિલન સમારોહ નું સમગ્ર વઢિયારના 180થી વધુ ગામોના લોહાણા સમાજનો સ્નેહમિલન સમારોહ આગામી રવિવારે હારીજના જલારામ મંદિર ખાતે મહંત શ્રી જાનકીદાસજીબાપુ, ગુરૂશ્રી … Read more