February 19, 2026 12:59 am

અંબાજીમાં 1100 દિવડાની આરતીના કરો દર્શન

આસ્થાના પર્વ નવરાત્રીનું ગઈકાલે આઠમું નોરતું હતું. ગુજરાત સહિત દેશભરમાં નવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં 1100 દિવડાની આરતી આદિવાસી કુંવારીકાઓ દ્વારા કરવામાં આવી હતી. આ આરતી કેવડીયા કોલોની ખાતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના કાર્યક્રમમાં પસં… વધુ વાંચો Source link

શરદ પૂર્ણિમા: અંબાજીની મંગળા આરતીના કરો દર્શન

એક તરફ આજે વર્ષનું બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ છે તો બીજી તરફ આજે શરદ પૂર્ણિમાની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભક્તોના ઘોડાપૂર સાથે શક્તિપીઠ અંબાજીમાં જગત જનની મા અંબાની મંગળા આરતી કરવામાં આવી હતી. વહેલી સવારે 6 વાગે કરાયેલ મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને મા અંબાના દર્શન કરીને ધન્યતા … Read more

શરદ પૂર્ણિમાએ અંબાજીમાં મંગળા આરતીના કરો દર્શન

એક તરફ આજે વર્ષનું બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ છે તો બીજી તરફ આજે શરદ પૂર્ણિમાની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભક્તોના ઘોડાપૂર સાથે શક્તિપીઠ અંબાજીમાં જગત જનની મા અંબાની મંગળા આરતી કરવામાં આવી હતી. વહેલી સવારે 6 વાગે કરાયેલ મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને મા અંબાના દર્શન કરીને ધન્યતા … Read more

PM મોદી આવશે અંબાજી, તૈયારીઓ પુરજોશમાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે ઉત્તર ગુજરાત સજ્જ થઈ ગયું છે અને તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં છે. ત્યારે મિશન ગુજરાત અંતર્ગત પીએમ મોદી 30મીએ વતન આવશે. પ્રધાનમંત્રી મોદી 30 ઓક્ટોબરે અંબાજી આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠામાં PMના કાર્યક્રમને લઈ તૈયા… વધુ વાંચો Source link

આજે સવારથી ફરી ખુલ્યા અંબાજી મંદિરના દ્વાર

ચંદ્રગ્રહણના કારણે અંબાજી મંદિરમાં 3:30એ દર્શન બંધ કરાયા હતા. શરદપૂનમ નિમિતે મંદિરમાં 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી. મંદિરમાં દર્શન વહેલા બંધ થવાના હોવાથી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી. મંદિરના દ્વાર બંધ થતા પહેલા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા મંદિર પરિસર અને ગર્ભ ગૃહમાં ઉભા રહેવાની જગ્યા નહોતી. અં… વધુ વાંચો Source link

આધ્યાત્મિક યાત્રા કરીને 1 કરોડનું શ્રીયંત્ર અંબાજી પહોંચ્યું

મા અંબાજીના મંદિરે શ્રીયંત્ર પહોંચ્યું છે. શ્રીયંત્રનું વજન 2200 કિલો છે. શ્રીયંત્ર મંદિરના નૃત્ય મંડપ નીચે મૂકવામાં આવ્યું છે. જય ભોલે ગ્રૂપ દ્વારા બનાવાયું છે આ શ્રીયંત્ર. 30 ઓક્ટોબરે PM મોદી કરશે લોકાર્પણ. Source link

અંબાજીમાં 900 દીવડાની આરતી! અદભૂત નજારો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે રવિવારે સાંજે અંબાજી મંદિરના ચાચર ચોકમાં 900 દીવડાની મહા આરતી કરવામાં આવી હતી. આ મહા આરતી દરમિયાન સૌ કોઈના હાથમાં દીવડા અને મંદિરની રોશનીથી નયનરમ્ય દૃશ્ય સર્જાયું હતું. મહા આરતી માટે ચાચર ચોકમાં સુંદર રંગોળીથી સજાવટ પણ કરાઈ હતી. આ મહાઆરતીમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ઉધોગમંત્રી બળવંતસિંહ રાજપુત સહિત … Read more

અંબાજીમાં 900 દીવડાની આરતી! અદભૂત નજારો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે રવિવારે સાંજે અંબાજી મંદિરના ચાચર ચોકમાં 900 દીવડાની મહા આરતી કરવામાં આવી હતી. આ મહા આરતી દરમિયાન સૌ કોઈના હાથમાં દીવડા અને મંદિરની રોશનીથી નયનરમ્ય દૃશ્ય સર્જાયું હતું. મહા આરતી માટે ચાચર ચોકમાં સુંદર રંગોળીથી સજાવટ પણ કરાઈ હતી. આ મહાઆરતીમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ઉધોગમંત્રી બળવંતસિંહ રાજપુત સહિત … Read more

PM મોદીએ માં અંબાની પૂજા-અર્ચના કરી ઉતારી આરતી

બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંબાજી પહોચ્યા હતા. જ્યાં તેમણે મા અંબાની પૂજા-અર્ચના કરીને આરતી ઉતારી હતી. પ્રધાનમંત્રી મોદીની સાથે મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા. પીએમ મોદીએ માં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. પ્રધાનમંત્રીના માં અંબ… વધુ વાંચો Source link

ગુજરાતીની બોલબાલા! અંબાજીમાં ભક્તો ઝૂમી ઉઠ્યા

PM મોદી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે જગદંબાની પૂજા-અર્ચના કરી હતી. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત પણ રહ્યા હતા. આ સમયે ભક્તોએ અમે લેરી લાલા ગીત ગાયું હતું. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. Source link