February 19, 2026 4:23 am

અંબાજીમાં નવરાત્રિ પહેલા ખરીદી માટે ઉમટ્યા યુવક-યુવતીઓ

શારદીય નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જગદંબાની આરાધના કરવા માટે યુવાધન પણ હિલોળે ચડ્યું છે ત્યારે બજારમાં ચણીયાચોલી અને ઓક્સોડાઈઝના ઘરેણાની ધૂમ ખરીદી થઈ રહી છે. અંબાજીની બજારોમાં ચણીયા ચોલી અને ટ્રેડિશનલ મટીરીયલની ઘણી ઘરાકી જોવા મળી રહી છે. ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થયા બાદ હવે અંબાજીમાં… વધુ વાંચો Source link

ખરેખર ઘીમાં ઘાલમેલ કરી કોણે! કોની ઉપર લાગ્યા આરોપો?

અંબાજીના મોહનથાળ પ્રસાદ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. કારણ કે, મોહિની કેટરર્સે સૌથી મોટો ધડાકો કર્યો. શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદને લઈને ચાલતા વિવાદ મુદ્દે મોહીની કેટરર્સે નકલી ઘી મામલે નીલકંઠ ટ્રેડર્સ પર ઠીકરું ફોડ્યું અને તેમની ઉપર લગાવેલા તમામ આરોપોને ફગાવ્યા હતા. મોહનથાળના પ્રસાદમાં વ… વધુ વાંચો Source link

માઈ ભક્તો આ વાત જાણી લેજો

નવરાત્રિ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રી મહોત્સવને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મંદિરમાં આરતી અને દર્શનના સમયને લઈ ફેરફાર કરવામાં આવ્યો છે. 15 ઓક્ટોબરે રવિવારે સવારે 9 કલાકે ઘટસ્થાપન કરવામાં આવશે. દુર્ગાષ્ટમી અને આસોમી પુનમના દિવસે સવારે 6 કલાકે આરતી થશે. આઠમના દિવસે રાજવી પરિવાર દ્વારા યજ્ઞ કરવામાં … Read more

બાબાના હાથમાં મારી ચીઠ્ઠી ખૂલે તો… ભક્તો આતુર

બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત પ્રવાસે છે. ત્યારે ભક્તોમાં પણ દરબારને લઈને ઘણી ઉત્સુકતા છે. બાબા બાગેશ્વર અંબાજીમાં એક દિવસ માટે દિવ્ય દરબાર યોજાશે. આ દરબારને લઈને ઘણા બહેનોએ આશા વ્યક્ત કરી છે કે તેમને પણ તેમના પ્રશ્નોના જવાબ મળે અને બાબા પાસે તેમની ચિઠ્ઠી હાથ આવે. Source link

માઁ અંબાને શીશ નમાવતા બાબા બાગેશ્વર

બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે છે અને હાલમાં નોરતા પણ ચાલી રહ્યાં છે. આ સમયે બાબા બાગેશ્વરે માઁ અંબાના દર્શન સાથે જ સંધ્યા આરતીમાં પણ ભાગ લીધો હતો. બાબાએ અહીં પોતાનો દિવ્ય દરબાર પણ લગાવ્યો હતો, જેમાં ભારે સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. Source link

આજથી અંબાજીમાં 2 મંગળા આરતી, જાણો કારણ

શક્તિ ભક્તિ અને અસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. આજે બીજું નોરતું છે ત્યારે આજથી ઝવેરા આરતીનો પ્રારંભ થયો હતો. અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોનો ધસારો જોવા મળ્યો છે. મંદિરમાં આજ સવારે 2 મંગળા આરતી કરવામાં આવી હતી. અંબાજી મંદિરમાં વહેલી સવારે ગર્ભગૃહમાં આરતી પૂર્ણ થયા બાદ માતાજીના વાઘ પાસે ઝવેરા આરતી કરવામાં … Read more

ગંગાજળ અને ગૌમૂત્ર પીવડાવીને જ ગરબામાં એન્ટ્રી આપો

અંબાજીમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ગરબામાં વિધર્મીઓના પ્રવેશ મુદ્દે નિવેદન આપ્યું છે. તમને જણાવી દઈએ કે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ગુજરાતની મુલકાતે છે અને દરબારનું પણ આયોજન કરેલું છે. તો જુઓ અહીંના વીડિયોમાં કે તેઓએ શું કહ્યું. Source link

બોલ માડી અંબે! મંગળા આરતીના અદ્ભૂત દર્શન

પાંચમાં નોરતે માં અંબાના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી છે. વહેલી સવારે મંગાળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. નવરાત્રિ દરમિયાન મંદિરના ગર્ભગૃહમાં અને ઘટસ્થાપન નજીક એમ બે આરતી કરાય છે. પાંચમાં નોરતે ગુજરાત સરકારના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ પણ મંગળા આરતીમાં જોડાયા હતા. આજે ભક્તો માતાજીની… વધુ વાંચો Source link

આઠમે મા અંબાની મંગળા આરતીના કરો દર્શન

મા દુર્ગાની ઉપાસના કરવાનો પવિત્ર અવસર એટલે નવરાત્રી. આ દિવસોમાં માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેમાં પણ શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવરાત્રીએ ઉર્જાનું પ્રતિક છે, સકારાત્મક ઉર્જાનો સંચાર છે. આજે નોરતાની આઠમ હોવાથી માઇ મંદિરોમાં દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. નવરાત્રીની આઠમ હો… વધુ વાંચો Source link

માં અંબાની 501 દિવડાની આરતી

શક્તિપીઠ અંબાજી મંદિરમાં સાતમા નોરતે શક્તિની અનોખી ભક્તિના દ્રશ્યો જોવા મળ્યા હતા. યાત્રાધામ અંબાજીમાં 501 દિવડાની આરતી કરવામાં આવી હતી. સાતમા નોરતે ચાચરચોકમાં હૈયેથી હૈયું દળાય તેવી ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં ભક્તો ગરબે ઘુમ્યા હતા. ત્યારે એક માઈ ભક્તએ 501 દિવડાની આરતી ઉતારી. સતત 21 વર્ષથી રોહિતભાઈ પટેલ પોતાના શરીરે લોખંડની ફ્રેમમાં દિવાની … Read more