February 19, 2026 5:43 am

બાબાના હાથમાં મારી ચીઠ્ઠી ખૂલે તો… ભક્તો આતુર

બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત પ્રવાસે છે. ત્યારે ભક્તોમાં પણ દરબારને લઈને ઘણી ઉત્સુકતા છે. બાબા બાગેશ્વર અંબાજીમાં એક દિવસ માટે દિવ્ય દરબાર યોજાશે. આ દરબારને લઈને ઘણા બહેનોએ આશા વ્યક્ત કરી છે કે તેમને પણ તેમના પ્રશ્નોના જવાબ મળે અને બાબા પાસે તેમની ચિઠ્ઠી હાથ આવે.

Source link

Share this post:

Leave a Comment

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल