મા અંબાજીના મંદિરે શ્રીયંત્ર પહોંચ્યું છે. શ્રીયંત્રનું વજન 2200 કિલો છે. શ્રીયંત્ર મંદિરના નૃત્ય મંડપ નીચે મૂકવામાં આવ્યું છે. જય ભોલે ગ્રૂપ દ્વારા બનાવાયું છે આ શ્રીયંત્ર. 30 ઓક્ટોબરે PM મોદી કરશે લોકાર્પણ.

हमारा ऐप डाउनलोड करें
મા અંબાજીના મંદિરે શ્રીયંત્ર પહોંચ્યું છે. શ્રીયંત્રનું વજન 2200 કિલો છે. શ્રીયંત્ર મંદિરના નૃત્ય મંડપ નીચે મૂકવામાં આવ્યું છે. જય ભોલે ગ્રૂપ દ્વારા બનાવાયું છે આ શ્રીયંત્ર. 30 ઓક્ટોબરે PM મોદી કરશે લોકાર્પણ.
Share this post:
WhatsApp us